The Prime Minister has expressed deep grief on the death of the freedom fighter Shri Narsinhbhai Patel and remembered his contribution for the freedom struggle. 


The Prime Minister tweeted : 


“નવસારીના સ્વાતંત્ર્યસેનાની શ્રી નરસિંહભાઇ  પટેલના અવસાનથી દુઃખ અનુભવું છું. દેશની આઝાદીની લડાઈમાં તેઓનું યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના.


 ૐ શાંતિ: ||”


નવસારીના સ્વાતંત્ર્યસેનાની શ્રી નરસિંહભાઇ પટેલના અવસાનથી દુઃખ અનુભવું છું. દેશની આઝાદીની લડાઈમાં તેઓનું યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના.

ૐ શાંતિ: || pic.twitter.com/c3G0C6cVje

— Narendra Modi (@narendramodi) July 21, 2022

***


DS/SH




(Release ID: 1843636)
Visitor Counter : 2965